Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-60

Page 60

ਮਨ ਰੇ ਕਿਉ ਛੂਟਹਿ ਬਿਨੁ ਪਿਆਰ ॥l હે મન! પ્રભુની સાથે પ્રેમ મેળવ્યા વગર તું માયાના હુમલાથી બચી શકતો નથી
ਗੁਰਮੁਖਿ ਅੰਤਰਿ ਰਵਿ ਰਹਿਆ ਬਖਸੇ ਭਗਤਿ ਭੰਡਾਰ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ, આ પ્રેમ ગુરુના શરણ પડ્યા વિના મળતું નથી, ગુરુની સાથે રહેનાર મનુષ્યની અંદર ગુરુની કૃપાથી એવી પ્રેમ સંધિ બને છે કે પરમાત્મા દરેક સમયે હાજર રહે છે, ગુરુ તેને પ્રભુ ભક્તિ નો ખજાનો જ બક્ષી આપે છે ।।૧।। વિરામ।।
ਰੇ ਮਨ ਐਸੀ ਹਰਿ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਕਰਿ ਜੈਸੀ ਮਛੁਲੀ ਨੀਰ ॥ હે મન! પરમાત્મા સાથે એવો પ્રેમ કર, જેવો માછલી ને પાણી સાથે છે
ਜਿਉ ਅਧਿਕਉ ਤਿਉ ਸੁਖੁ ਘਣੋ ਮਨਿ ਤਨਿ ਸਾਂਤਿ ਸਰੀਰ ॥ પાણી જેટલું વધે છે, માછલી ને એટલું જ સુખ આનંદ મળે છે. તેના મનમાં, શરીરમાં, તન માં, રાહત મળે છ
ਬਿਨੁ ਜਲ ਘੜੀ ਨ ਜੀਵਈ ਪ੍ਰਭੁ ਜਾਣੈ ਅਭ ਪੀਰ ॥੨॥ પાણી વગર એક ક્ષણ પણ જીવી શકતો નથી. માછલીના દિલની આ વેદના પરમાત્મા પોતે જાણે છે ।।૨।।
ਰੇ ਮਨ ਐਸੀ ਹਰਿ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਕਰਿ ਜੈਸੀ ਚਾਤ੍ਰਿਕ ਮੇਹ ॥ હે મન! પરમાત્મા સાથે એવો પ્રેમ કર, જેવો કોયલને વરસાદ સાથે છે.
ਸਰ ਭਰਿ ਥਲ ਹਰੀਆਵਲੇ ਇਕ ਬੂੰਦ ਨ ਪਵਈ ਕੇਹ ॥ પાણીથી સરોવર ભરેલા હોય છે, ધરતી પાણીની બરકતથી લીલીછમ થઈ જાય છે પરંતુ જો સ્વાતિ નક્ષત્ર માં પડેલા વરસાદનું એક ટીપું કોયલના મોંમાં ના પડે, તો એને આ બધા પાણીની કોઈ ચિંતા નથી
ਕਰਮਿ ਮਿਲੈ ਸੋ ਪਾਈਐ ਕਿਰਤੁ ਪਇਆ ਸਿਰਿ ਦੇਹ ॥੩॥ પરંતુ, હે મન! તારું પણ શું ! પરમાત્મા પોતાની કૃપાથી મળે તો જ મળે છે, નહીંતર પૂર્વમાં કમાયેલું માથા પર શરીર પર સહેવું જ પડે છે ।। ૩।।
ਰੇ ਮਨ ਐਸੀ ਹਰਿ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਕਰਿ ਜੈਸੀ ਜਲ ਦੁਧ ਹੋਇ ॥ હે મન! હરીની સાથે એવો પ્રેમ બનાવ, જેવો પાણી અને દૂધને છે. પાણી દૂધમાં આવી મળે છે, દૂધની શરણ પડે છે, દૂધ તેને પોતાનું રૂપ બનાવી લે છે
ਆਵਟਣੁ ਆਪੇ ਖਵੈ ਦੁਧ ਕਉ ਖਪਣਿ ਨ ਦੇਇ ॥ જ્યારે તે પાણી મળેલા દૂધને આગ પર રાખીએ છીએ તો ઉફાણો પાણી સ્વયં સહે છે, દૂધને બળવા દેતું નથી
ਆਪੇ ਮੇਲਿ ਵਿਛੁੰਨਿਆ ਸਚਿ ਵਡਿਆਈ ਦੇਇ ॥੪॥ આ જ રીતે, જો જીવ પોતાની જાતને કુરબાન કરે, તો પ્રભુ જુદા પડેલા જીવને પોતાના હંમેશા સ્થિર નામ માં મેળવીને લોક પરલોકમાં આદર સત્કાર આપે છે ।।૪।।
ਰੇ ਮਨ ਐਸੀ ਹਰਿ ਸਿਉ ਪ੍ਰੀਤਿ ਕਰਿ ਜੈਸੀ ਚਕਵੀ ਸੂਰ ॥ હે મન! પરમાત્મા સાથે એવો પ્રેમ કર, જેમ કે સુરખાબ નો પ્રેમ સુરજ સાથે છે
ਖਿਨੁ ਪਲੁ ਨੀਦ ਨ ਸੋਵਈ ਜਾਣੈ ਦੂਰਿ ਹਜੂਰਿ ॥ જયારે સુરજ ડૂબી જાય છે, સુરખાબ ની નજરોથી હટી જાય છે, તો તે ચકવી એક ક્ષણ પણ એક પળ પણ ઊંઘ ના વશમાં આવીને સૂતી નથી, દૂર છુપાયેલા સૂર્ય ને પોતાની આસપાસ સમજે છે
ਮਨਮੁਖਿ ਸੋਝੀ ਨਾ ਪਵੈ ਗੁਰਮੁਖਿ ਸਦਾ ਹਜੂਰਿ ॥੫॥ જે મનુષ્ય ગુરુની સાથે રહે છે, તેને પરમાત્મા પોતાની આસપાસ દેખાય છે, પણ પોતાના મનની પાછળ ચાલવાવાળાઓને આ વાત સમજાતી નથી ।। ૫।।
ਮਨਮੁਖਿ ਗਣਤ ਗਣਾ ਵਣੀ ਕਰਤਾ ਕਰੇ ਸੁ ਹੋਇ ॥ પોતાના મનની પાછળ ચાલવા વાળો મનુષ્ય પોતાની જ પ્રશંસા કરતો રહે છે, પણ જીવનું પણ શું વશ? તે જ કંઈક થાય છે જે કર્તાર પોતે કરે છે, કરાવે છે
ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਨਾ ਪਵੈ ਜੇ ਲੋਚੈ ਸਭੁ ਕੋਇ ॥ કર્તાર ની કૃપા વિના જો કોઈ જીવ પોતાની યોજનાઓ છોડવાનો પ્રયત્ન પણ કરે અને પરમાત્માના ગુણોને ઓળખવાનો ઉદ્યમ કરે, તો પણ તે પ્રભુના ગુણોની કદર પડી શકતી નથી
ਗੁਰਮਤਿ ਹੋਇ ਤ ਪਾਈਐ ਸਚਿ ਮਿਲੈ ਸੁਖੁ ਹੋਇ ॥੬॥ પરમાત્માના ગુણોની કદર ત્યારે જ પડે છે જ્યારે ગુરુ ની શિક્ષા પ્રાપ્ત થાય. ગુરુની બુદ્ધિ મળવાથી જ મનુષ્ય પ્રભુના હંમેશા સ્થિર નામમાં જોડાય છે અને આધ્યાત્મિક આનંદ નું સુખ મેળવે છે ।।૬।।
ਸਚਾ ਨੇਹੁ ਨ ਤੁਟਈ ਜੇ ਸਤਿਗੁਰੁ ਭੇਟੈ ਸੋਇ ॥ પ્રભુ ચરણોમાં જોડનાર જો તે ગુરુ મળી જાય, તો તેની કૃપાથી હંમેશા પ્રભુ ની સાથે એવા ગાઢ પ્રેમમાં પડી જાય જે ક્યારેય પણ તૂટતો નથી
ਗਿਆਨ ਪਦਾਰਥੁ ਪਾਈਐ ਤ੍ਰਿਭਵਣ ਸੋਝੀ ਹੋਇ ॥ ગુરુની કૃપાથી પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખનાર નામ પદાર્થ મળે છે. આ સમજ પણ પડે છે કે પ્રભુ ત્રણેય ભવનોમાં હાજર છે
ਨਿਰਮਲੁ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਜੇ ਗੁਣ ਕਾ ਗਾਹਕੁ ਹੋਇ ॥੭॥ જો મનુષ્ય ગુરુની કૃપાથી પરમાત્માના ગુણોના સોદાને ખરીદનાર બની જાય, તો આને પ્રભુનું પવિત્ર નામ ક્યારેય ભુલાતુ નથી ।।૭।।
ਖੇਲਿ ਗਏ ਸੇ ਪੰਖਣੂੰ ਜੋ ਚੁਗਦੇ ਸਰ ਤਲਿ ॥ હે મન! જે જીવ પક્ષી આ સંસાર સરોવર પર દાણા ખાય છે તે પોતે જ પોતાની જિંદગીની રમત ખોલીને ચાલ્યા જાય છે
ਘੜੀ ਕਿ ਮੁਹਤਿ ਕਿ ਚਲਣਾ ਖੇਲਣੁ ਅਜੁ ਕਿ ਕਲਿ ॥ દરેક જીવ પક્ષી ને થોડી ક્ષણ ની રમત રમીને અહીંથી ચાલ્યું જવાનું છે. આ, રમત એક-બે દિવસમાં જ જલ્દી જ સમાપ્ત થઇ જાય છે
ਜਿਸੁ ਤੂੰ ਮੇਲਹਿ ਸੋ ਮਿਲੈ ਜਾਇ ਸਚਾ ਪਿੜੁ ਮਲਿ ॥੮॥ હે મન! પ્રભુના ઓટલા પર હંમેશા પ્રાર્થના કર અને કહે: હે પ્રભુ! જેને તું ખુદ મેળવે છે, તે જ તારા ચરણોમાં જોડાય છે. તે અહીંથી સાચી જીવન રમત જીતીને જાય છે ।। ૮।।
ਬਿਨੁ ਗੁਰ ਪ੍ਰੀਤਿ ਨ ਊਪਜੈ ਹਉਮੈ ਮੈਲੁ ਨ ਜਾਇ ॥ ગુરુના શરણ પડ્યા વિના પ્રભુ ચરણોમાં પ્રેમ પેદા થતો નથી કારણ કે મનુષ્ય ના પોતાના પ્રયત્નો થી જ મનમાંથી અહંકારની ગંદકી દૂર થઇ શકે છે
ਸੋਹੰ ਆਪੁ ਪਛਾਣੀਐ ਸਬਦਿ ਭੇਦਿ ਪਤੀਆਇ ॥ જ્યારે મનુષ્યનું મન ગુરુના શબ્દોમાં વીંધવામાં આવે છે, ગુરુના શબ્દોમાં જોડાય છે, ત્યારે આ ખબર પડે છે કે મારો અને પ્રભુનો સ્વભાવ મેળ ખાય છે કે નહિ
ਗੁਰਮੁਖਿ ਆਪੁ ਪਛਾਣੀਐ ਅਵਰ ਕਿ ਕਰੇ ਕਰਾਇ ॥੯॥ ગુરુના શરણ પડીને જ મનુષ્ય પોતાના માં પોતાની જાતને ઓળખે છે. ગુરુના શરણ વિના જીવ અન્ય કોઈ પ્રયત્ન કરીને કરાવી શકતો નથી ।। ૯।।
ਮਿਲਿਆ ਕਾ ਕਿਆ ਮੇਲੀਐ ਸਬਦਿ ਮਿਲੇ ਪਤੀਆਇ ॥ જો જીવ ગુરુના શબ્દોમાં જોડાઈને પ્રભુ ચરણોમાં મળે છે, તેની અંદર કોઈ એવું વિખોટાપણું રહેતું નથી જેને દૂર કરીને તેને ફરીથી પ્રભુ સાથે જોડી શકાય
ਮਨਮੁਖਿ ਸੋਝੀ ਨਾ ਪਵੈ ਵੀਛੁੜਿ ਚੋਟਾ ਖਾਇ ॥ પરંતુ, પોતાના મનની પાછળ ચાલવા વાળા લોકોને કોઈ સમજ પડતી નથી, તે પ્રભુ ચરણો થી અલગ થઈ ને માયા ના મોહની ઇજાઓ ખાય છે
ਨਾਨਕ ਦਰੁ ਘਰੁ ਏਕੁ ਹੈ ਅਵਰੁ ਨ ਦੂਜੀ ਜਾਇ ॥੧੦॥੧੧॥ હે નાનક! જે મનુષ્ય પ્રભુ ચરણોમાં મળી ગયો છે તેને પ્રભુ જ એક આશરો દ્રઢ દેખાય છે. પ્રભુ વિના તેને કોઈ બીજો સહારો દેખાતો નથી, અન્ય કોઈ જગ્યા દેખાતી નથી ।।૧૦।। ૧૧।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥ શ્રી રાગ મહેલ ૧।।
ਮਨਮੁਖਿ ਭੁਲੈ ਭੁਲਾਈਐ ਭੂਲੀ ਠਉਰ ਨ ਕਾਇ ॥ પોતાના મનની પાછળ ચાલવા વાળી સ્ત્રી જીવનના સાચા રસ્તે થી ભટકી જાય છે, માયા તેને ખોટા રસ્તે નાખી દે છે. રાહથી ભટકેલી ગુરુ વિના કોઈ એવું સ્થાન મળતું નથી,જે તેને રસ્તો દેખાડી શકે.
ਗੁਰ ਬਿਨੁ ਕੋ ਨ ਦਿਖਾਵਈ ਅੰਧੀ ਆਵੈ ਜਾਇ ॥ ગુરુ વિના બીજું કોઈ પણ સાચો રસ્તો દેખાડી શકતા નથી. માયામાં આંધળી થયેલ જીવ-સ્ત્રી ભટકતી રહે છે
ਗਿਆਨ ਪਦਾਰਥੁ ਖੋਇਆ ਠਗਿਆ ਮੁਠਾ ਜਾਇ ॥੧॥ જે પણ જીવે માયાની લાલચમાં ફસાઈને પરમાત્માની સાથે ગાઢ સંધિ પેદા કરનાર નામ-ધનને ગુમાવી દીધું છે, તે છેતરાતો જાય છે, તે આધ્યાત્મિક જીવનથી લૂંટાતો જાય છે ।। ૧।।
ਬਾਬਾ ਮਾਇਆ ਭਰਮਿ ਭੁਲਾਇ ॥ હે ભાઈ! માયા જીવ ને ભ્રમમાં નાખી ને ખોટા રસ્તા પર નાખી દે છે
ਭਰਮਿ ਭੁਲੀ ਡੋਹਾਗਣੀ ਨਾ ਪਿਰ ਅੰਕਿ ਸਮਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે ભાગ્યહીન સ્ત્રી ભ્રમમાં પડીને ખોટા રસ્તે પડી જાય છે, તે ક્યારેય પણ પ્રભુ પતિના ચરણોમાં લીન નથી થઇ શકતી ।।૧।। વિરામ।।
ਭੂਲੀ ਫਿਰੈ ਦਿਸੰਤਰੀ ਭੂਲੀ ਗ੍ਰਿਹੁ ਤਜਿ ਜਾਇ ॥ જીવનની રાહ થી ભટકેલી જીવ-સ્ત્રી ગૃહસ્થ ત્યાગીને દેશ-વિદેશમાં ઘુમતી ફરે છે
ਭੂਲੀ ਡੂੰਗਰਿ ਥਲਿ ਚੜੈ ਭਰਮੈ ਮਨੁ ਡੋਲਾਇ ॥ ભટકેલી ક્યારેક કોઈ પહાડની ગુફામાં બેસે છે, ક્યારેક કોઈ ડાળી પર ચડી બેસે છે. ભટકતી ફરે છે, તેનું મન માયા ની અસરમાં ડોલે છે
ਧੁਰਹੁ ਵਿਛੁੰਨੀ ਕਿਉ ਮਿਲੈ ਗਰਬਿ ਮੁਠੀ ਬਿਲਲਾਇ ॥੨॥ પોતાના કરેલા કર્મોના કારણે, ઘરથી જ પ્રભુના હુકમ અનુસાર આધ્યાત્મિક પ્રભુ ચરણોમાં જોડાઈ શકતી નથી. તે તો ત્યાગ વગેરે ના અહંકાર વગેરેમાં લૂંટાઈ રહી છે અને જુદાઈ માં તડપતી રહી છે ।। ૨।।
ਵਿਛੁੜਿਆ ਗੁਰੁ ਮੇਲਸੀ ਹਰਿ ਰਸਿ ਨਾਮ ਪਿਆਰਿ ॥ પ્રભુથી અલગ થયેલા ગુરુ હરિ નામના આનંદમાં જોડીને, નામના પ્રેમમાં જોડીને ફરીથી પ્રભુ સાથે મેળવે છે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html