Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-450

Page 450

ਜਨ ਨਾਨਕ ਕਉ ਹਰਿ ਬਖਸਿਆ ਹਰਿ ਭਗਤਿ ਭੰਡਾਰਾ ॥੨॥ હે હરિ તારા દાસ નાનકને પણ તે જ પોતાની ભક્તિનો ખજાનો ભેટ કર્યો છે ।।૨।।
ਹਮ ਕਿਆ ਗੁਣ ਤੇਰੇ ਵਿਥਰਹ ਸੁਆਮੀ ਤੂੰ ਅਪਰ ਅਪਾਰੋ ਰਾਮ ਰਾਜੇ ॥ હે માલિક અમે તારા ક્યાં ક્યાં ગુણોંને ગણીને કહી તું અપરંપાર અગણિત છે
ਹਰਿ ਨਾਮੁ ਸਾਲਾਹਹ ਦਿਨੁ ਰਾਤਿ ਏਹਾ ਆਸ ਆਧਾਰੋ ॥ હે સ્વામી અમે તો દિવસ રાત તારા નામની જ મહિમા કરતા રહીએ છીએ અમારો તું જ સહારો ને આસરો છે
ਹਮ ਮੂਰਖ ਕਿਛੂਅ ਨ ਜਾਣਹਾ ਕਿਵ ਪਾਵਹ ਪਾਰੋ ॥ હે પ્રભુ અમે મૂર્ખ છીએ અમે નાસમજ છીએ અમે તારો અંતિમ છેડો કેવી રીતે પામી શકીયે?
ਜਨੁ ਨਾਨਕੁ ਹਰਿ ਕਾ ਦਾਸੁ ਹੈ ਹਰਿ ਦਾਸ ਪਨਿਹਾਰੋ ॥੩॥ દાસ નાનક તો પરમાત્માનો દાસ છે પરમાત્માના દાસ નો પણ દાસ છે ।।૩।।
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖਿ ਲੈ ਹਮ ਸਰਣਿ ਪ੍ਰਭ ਆਏ ਰਾਮ ਰਾਜੇ ॥ હે પ્રભુ! અમે તારી શરણમાં આવ્યા છીએ જેમ તારી મરજી હોઈ એમ અમને બચાવી લે
ਹਮ ਭੂਲਿ ਵਿਗਾੜਹ ਦਿਨਸੁ ਰਾਤਿ ਹਰਿ ਲਾਜ ਰਖਾਏ ॥ અમે દિવસ રાત ભૂલીને ખરાબ કરતા રહ્યા છીએ અમારી ઈજ્જત રાખ
ਹਮ ਬਾਰਿਕ ਤੂੰ ਗੁਰੁ ਪਿਤਾ ਹੈ ਦੇ ਮਤਿ ਸਮਝਾਏ ॥ હે પ્રભુ! અમે તારા બાળકો છીએ તું અમારો ગુરુ અમારો પિતા છે અમને બુદ્ધિ આપી ઉત્તમ વિચારો આપ
ਜਨੁ ਨਾਨਕੁ ਦਾਸੁ ਹਰਿ ਕਾਂਢਿਆ ਹਰਿ ਪੈਜ ਰਖਾਏ ॥੪॥੧੦॥੧੭॥ હે દાસ નાનક! તારો દાસ કહેવાય છે ઈજ્જત રાખ ।।૪।।૧૦।।૧૭।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ 4,
ਜਿਨ ਮਸਤਕਿ ਧੁਰਿ ਹਰਿ ਲਿਖਿਆ ਤਿਨਾ ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ਰਾਮ ਰਾਜੇ ॥ જે માણસના માથા પર પ્રભુએ દરબારમાંથી જ લેખ લખી દીધો છે એને ગુરુ મળી જાય છે
ਅਗਿਆਨੁ ਅੰਧੇਰਾ ਕਟਿਆ ਗੁਰ ਗਿਆਨੁ ਘਟਿ ਬਲਿਆ ॥ આત્મિક જીવનથી અંધકાર દૂર થાય છે અને એના હૃદયમાં ગુરુએ આપેલા આત્મિક જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે
ਹਰਿ ਲਧਾ ਰਤਨੁ ਪਦਾਰਥੋ ਫਿਰਿ ਬਹੁੜਿ ਨ ਚਲਿਆ ॥ એને પ્રભુનામનો કિંમતી રત્ન મળી જાય છે જે ફરી ખોવાતો નથી
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਆਰਾਧਿਆ ਆਰਾਧਿ ਹਰਿ ਮਿਲਿਆ ॥੧॥ હે નાનક! ગુરુશરણમાં રહી જે માણસ પ્રભુનું સ્મરણ કરે છે એન પ્રભુસ્મરણથી પ્રભુ મળે છે ।।૧।।
ਜਿਨੀ ਐਸਾ ਹਰਿ ਨਾਮੁ ਨ ਚੇਤਿਓ ਸੇ ਕਾਹੇ ਜਗਿ ਆਏ ਰਾਮ ਰਾਜੇ ॥ જે માણસોએ આવું કિંમતી નામ સ્મરણ કર્યું નથી એ આ જગતમાં જન્મ્યા જ શું કામ
ਇਹੁ ਮਾਣਸ ਜਨਮੁ ਦੁਲੰਭੁ ਹੈ ਨਾਮ ਬਿਨਾ ਬਿਰਥਾ ਸਭੁ ਜਾਏ ॥ આ માનવ જન્મ બહુ મુશ્કેલીથી મળે છે પ્રભુ સ્મરણ વિના એ વ્યર્થમાં જાય છે
ਹੁਣਿ ਵਤੈ ਹਰਿ ਨਾਮੁ ਨ ਬੀਜਿਓ ਅਗੈ ਭੁਖਾ ਕਿਆ ਖਾਏ ॥ જે માનવ જન્મમાં સાચા સમયે પ્રભુનામનું બીજ નથી વાવતા એ પરલોકમાં કયો ખોરાક લેશે જયારે આત્મિક જીવન માટે ખોરાક્ની જરૂર પડશે?
ਮਨਮੁਖਾ ਨੋ ਫਿਰਿ ਜਨਮੁ ਹੈ ਨਾਨਕ ਹਰਿ ਭਾਏ ॥੨॥ હે નાનક! પોતાના મન પાછળ ચાલનારને વારંવાર જન્મોના ફેરા મળે છે પ્રભુને એ જ ઠીક લાગે છે ।।૨।।
ਤੂੰ ਹਰਿ ਤੇਰਾ ਸਭੁ ਕੋ ਸਭਿ ਤੁਧੁ ਉਪਾਏ ਰਾਮ ਰਾਜੇ ॥ હે હરિ! તું બધા જીવોનો માલિક છે દરેક જીવ તારા છે ને બધા જીવોને તે જ ઉત્પન્ન કર્યા છે
ਕਿਛੁ ਹਾਥਿ ਕਿਸੈ ਦੈ ਕਿਛੁ ਨਾਹੀ ਸਭਿ ਚਲਹਿ ਚਲਾਏ ॥ કોઈ જીવન પોતાના વશમાં કાંઈ નથી જેમ તું ચલાવે છે એમ જ બધા જીવો ચાલે છે
ਜਿਨ੍ਹ੍ਹ ਤੂੰ ਮੇਲਹਿ ਪਿਆਰੇ ਸੇ ਤੁਧੁ ਮਿਲਹਿ ਜੋ ਹਰਿ ਮਨਿ ਭਾਏ ॥ હે પ્યારા જે જીવોને તું પોતાની સાથે મેળવે છે તે તારા પોતાના મનને ગમે છે એ તારા ચરણોમાં જોડાયેલા રહે છે.
ਜਨ ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਆ ਹਰਿ ਨਾਮਿ ਤਰਾਏ ॥੩॥ હે દાસ નાનક! જે માણસોને ગુરુ મળી જાય છે ગુરુ એને પ્રભુનામમાં જોડીને પાર કરાવે છે ।।૩।।
ਕੋਈ ਗਾਵੈ ਰਾਗੀ ਨਾਦੀ ਬੇਦੀ ਬਹੁ ਭਾਤਿ ਕਰਿ ਨਹੀ ਹਰਿ ਹਰਿ ਭੀਜੈ ਰਾਮ ਰਾਜੇ ॥ કોઈ માણસ રાગ ગાઈને કોઈ શંખ વગાડીને કોઈ ધાર્મિક પુસ્તકો વાંચીને કેટલીયે રીતે પ્રભુગુણ ગાય છે પણ પ્રભુ આમ પ્રસન્ન નથી થતા
ਜਿਨਾ ਅੰਤਰਿ ਕਪਟੁ ਵਿਕਾਰੁ ਹੈ ਤਿਨਾ ਰੋਇ ਕਿਆ ਕੀਜੈ ॥ જેના અંદર કપટ વિકાર છે એ રોયા કરે છે
ਹਰਿ ਕਰਤਾ ਸਭੁ ਕਿਛੁ ਜਾਣਦਾ ਸਿਰਿ ਰੋਗ ਹਥੁ ਦੀਜੈ ॥ અંતરના વિકારો પર ભલે હાથ મૂકી દઈએ પણ કરનાર બધું જાણે છે
ਜਿਨਾ ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਹਿਰਦਾ ਸੁਧੁ ਹੈ ਹਰਿ ਭਗਤਿ ਹਰਿ ਲੀਜੈ ॥੪॥੧੧॥੧੮॥ હે નાનક ગુરશરણમાં જે માણસનું હૃદય પવિત્ર થઇ જાય છે એ જ પ્રભુ ભક્તિ કરી પ્રભુનામ લે છે ।।૪।।૧૧।।૧૮।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ 4,
ਜਿਨ ਅੰਤਰਿ ਹਰਿ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਹੈ ਤੇ ਜਨ ਸੁਘੜ ਸਿਆਣੇ ਰਾਮ ਰਾਜੇ ॥ જે લોકોના હૃદયમાં પ્રભુપ્રેમ હાજર છે એ લોકો સમજદાર અને સારા માનવાળા હોઈ છે
ਜੇ ਬਾਹਰਹੁ ਭੁਲਿ ਚੁਕਿ ਬੋਲਦੇ ਭੀ ਖਰੇ ਹਰਿ ਭਾਣੇ ॥ જો ભૂલથી પણ એ લોકો બહારના લોકોને બોલી બેસે તો પણ એ પ્રભુને પ્યારા જ લાગે છે
ਹਰਿ ਸੰਤਾ ਨੋ ਹੋਰੁ ਥਾਉ ਨਾਹੀ ਹਰਿ ਮਾਣੁ ਨਿਮਾਣੇ ॥ પ્રભુના સંતોનો બીજો કોઈ આસરો હોતો નથી પ્રભુ અપમાનીતનું સન્માન છે
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਦੀਬਾਣੁ ਹੈ ਹਰਿ ਤਾਣੁ ਸਤਾਣੇ ॥੧॥ હે નાનક પ્રભુ સેવકો માટે પ્રભુનામ જ સહારો છે પ્રભુ જ એમની તાકાત છે એથી જ એ શક્તિશાળી રહે છે ।।૧।।
ਜਿਥੈ ਜਾਇ ਬਹੈ ਮੇਰਾ ਸਤਿਗੁਰੂ ਸੋ ਥਾਨੁ ਸੁਹਾਵਾ ਰਾਮ ਰਾਜੇ ॥ જે જગ્યા પર ગુરુ બેસી જાય છે એ જગ્યા સુંદર અને સારી બની જાય છે
ਗੁਰਸਿਖੀ ਸੋ ਥਾਨੁ ਭਾਲਿਆ ਲੈ ਧੂਰਿ ਮੁਖਿ ਲਾਵਾ ॥ ગુરુશરણમાં રહેનારાઓ એ સ્થાન પામી લે છે અને એ ધૂળને માથા પાર લગાવે છે
ਗੁਰਸਿਖਾ ਕੀ ਘਾਲ ਥਾਇ ਪਈ ਜਿਨ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵਾ ॥ જે ગુરુના શીખ પ્રભુનામનું સ્મરણ કરે છે એની મહેનત પ્રભુ દરબારમાં સ્વીકાર થાય છે
ਜਿਨ੍ਹ੍ਹ ਨਾਨਕੁ ਸਤਿਗੁਰੁ ਪੂਜਿਆ ਤਿਨ ਹਰਿ ਪੂਜ ਕਰਾਵਾ ॥੨॥ નાનક કહે છે જે માણસ ગુરુને આદર સત્કારથી બેસાડે છે પ્રભુ એનો આદર સત્કાર કરાવે છે ।।૨।।
ਗੁਰਸਿਖਾ ਮਨਿ ਹਰਿ ਪ੍ਰੀਤਿ ਹੈ ਹਰਿ ਨਾਮ ਹਰਿ ਤੇਰੀ ਰਾਮ ਰਾਜੇ ॥ ગુરુ-શિખોને ભગવાનના નામ માટે જ પ્રેમ હોય છે. ઓહ ભગવાન ! તે તને પ્રેમ કરે છે
Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/