Page 257
                    ਤ੍ਰਾਸ ਮਿਟੈ ਜਮ ਪੰਥ ਕੀ ਜਾਸੁ ਬਸੈ ਮਨਿ ਨਾਉ ॥
                   
                    
                                            
                        જે મનુષ્યના મનમાં  પ્રભુનું નામ વસી જાય તેના યમરાજ ના રસ્તા નો ડર મટી જાય છે મોતનો ડર સમાપ્ત થઇ જાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਗਤਿ ਪਾਵਹਿ ਮਤਿ ਹੋਇ ਪ੍ਰਗਾਸ ਮਹਲੀ ਪਾਵਹਿ ਠਾਉ ॥
                   
                    
                                            
                        હે ભાઈ! ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા તને મળી જાશે તારી બુદ્ધિ રોશન થઇ જશે પ્રભુ ચરણોમાં તારું ધ્યાન ટકી જશે
                                            
                    
                    
                
                                   
                    ਤਾਹੂ ਸੰਗਿ ਨ ਧਨੁ ਚਲੈ ਗ੍ਰਿਹ ਜੋਬਨ ਨਹ ਰਾਜ ॥
                   
                    
                                            
                        માયાની ભટકણ છોડીને ધન-જવાની અને રાજ્ય કોઈ પણ કોઈપણ ચીજ તારી સાથે નહીં જાય.
                                            
                    
                    
                
                                   
                    ਸੰਤਸੰਗਿ ਸਿਮਰਤ ਰਹਹੁ ਇਹੈ ਤੁਹਾਰੈ ਕਾਜ ॥
                   
                    
                                            
                        સત્સંગમાં રહીને પ્રભુના નામનું સ્મરણ કર્યા કર બસ આ જ અંતમાં તારે કામ આવશે
                                            
                    
                    
                
                                   
                    ਤਾਤਾ ਕਛੂ ਨ ਹੋਈ ਹੈ ਜਉ ਤਾਪ ਨਿਵਾਰੈ ਆਪ ॥
                   
                    
                                            
                        જ્યારે પ્રભુ સ્વયં દુઃખ અને કષ્ટ દૂર કરવાવાળો માથે હોય તો કોઈ પણ માનસિક કષ્ટ ન રહી શકે
                                            
                    
                    
                
                                   
                    ਪ੍ਰਤਿਪਾਲੈ ਨਾਨਕ ਹਮਹਿ ਆਪਹਿ ਮਾਈ ਬਾਪ ॥੩੨॥
                   
                    
                                            
                        હે નાનક! પ્રભુ પોતે માતા-પિતાની જેમ આપણું પાલન-પોષણ કરે છે ॥૩૨॥
                                            
                    
                    
                
                                   
                    ਸਲੋਕੁ ॥
                   
                    
                                            
                        શ્લોક ॥
                                            
                    
                    
                
                                   
                    ਥਾਕੇ ਬਹੁ ਬਿਧਿ ਘਾਲਤੇ ਤ੍ਰਿਪਤਿ ਨ ਤ੍ਰਿਸਨਾ ਲਾਥ ॥
                   
                    
                                            
                        હે નાનક! માયાથી ગ્રસિત જીવ માયા ને માટે કેટલાંય પ્રકારની દોડભાગ કરે છે પણ તેને સંતોષ નથી થતો.
                                            
                    
                    
                
                                   
                    ਸੰਚਿ ਸੰਚਿ ਸਾਕਤ ਮੂਏ ਨਾਨਕ ਮਾਇਆ ਨ ਸਾਥ ॥੧॥
                   
                    
                                            
                        તૃષ્ણા સમાપ્ત નથી થતી માયા જોડી જોડીને આધ્યાત્મિક મૃત્યુ સહી લે છે માયા પણ  તેનો સાથ નથી નિભાવતી. ॥૧॥
                                            
                    
                    
                
                                   
                    ਪਉੜੀ ॥
                   
                    
                                            
                        પગથિયું ॥
                                            
                    
                    
                
                                   
                    ਥਥਾ ਥਿਰੁ ਕੋਊ ਨਹੀ ਕਾਇ ਪਸਾਰਹੁ ਪਾਵ ॥
                   
                    
                                            
                        હે મૂર્ખ કોઈ પણ અહીંયા હંમેશા માટે બેસી રહેવા માટે નથી આવ્યું તું આટલો બધો પગ ફેલાવો શા માટે કરે છે
                                            
                    
                    
                
                                   
                    ਅਨਿਕ ਬੰਚ ਬਲ ਛਲ ਕਰਹੁ ਮਾਇਆ ਏਕ ਉਪਾਵ ॥
                   
                    
                                            
                        તું ફક્ત માયા માટે જ કેટલા પાપડ વણે છે અનેક છેતરપિંડી અને ફરેબ નું કામ કરે છે
                                            
                    
                    
                
                                   
                    ਥੈਲੀ ਸੰਚਹੁ ਸ੍ਰਮੁ ਕਰਹੁ ਥਾਕਿ ਪਰਹੁ ਗਾਵਾਰ ॥
                   
                    
                                            
                        હે મૂર્ખ! તું ધન ભેગું કરી રહ્યો છે ધનને માટે દોડભાગ કરતો રહે છે અને થાકીને તૂટી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਮਨ ਕੈ ਕਾਮਿ ਨ ਆਵਈ ਅੰਤੇ ਅਉਸਰ ਬਾਰ ॥
                   
                    
                                            
                        પણ અંત સમયે આ ધન તારે કામ નહીં આવે.
                                            
                    
                    
                
                                   
                    ਥਿਤਿ ਪਾਵਹੁ ਗੋਬਿਦ ਭਜਹੁ ਸੰਤਹ ਕੀ ਸਿਖ ਲੇਹੁ ॥
                   
                    
                                            
                        હે ભાઈ! ગુરુ મુખની શિક્ષા ધ્યાનથી સાંભળ પરમાત્મા નું ભજન કર આધ્યાત્મિક શાંતિ ત્યારે જ મળશે.
                                            
                    
                    
                
                                   
                    ਪ੍ਰੀਤਿ ਕਰਹੁ ਸਦ ਏਕ ਸਿਉ ਇਆ ਸਾਚਾ ਅਸਨੇਹੁ ॥
                   
                    
                                            
                        હંમેશા માત્ર પરમાત્માની સાથે પ્રીતિ બનાવીશ આ પ્રેમ જ હંમેશા કાયમ રહેવા વાળો છે
                                            
                    
                    
                
                                   
                    ਕਾਰਨ ਕਰਨ ਕਰਾਵਨੋ ਸਭ ਬਿਧਿ ਏਕੈ ਹਾਥ ॥
                   
                    
                                            
                        પરંતુ આ જીવ બિચારા માયાની સામે લાચાર છે  જ્યાં પણ તું તેને લગાડે છે ત્યાં જ તે લાગતા જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਜਿਤੁ ਜਿਤੁ ਲਾਵਹੁ ਤਿਤੁ ਤਿਤੁ ਲਗਹਿ ਨਾਨਕ ਜੰਤ ਅਨਾਥ ॥੩੩॥
                   
                    
                                            
                        હે નાનક! દરેક શીખામણ તારા હાથમાં છે તું જ બધું કરી શકે છે અને જીવ પાસે કરાવી શકે છે. ॥૩૩॥
                                            
                    
                    
                
                                   
                    ਸਲੋਕੁ ॥
                   
                    
                                            
                        શ્લોક॥
                                            
                    
                    
                
                                   
                    ਦਾਸਹ ਏਕੁ ਨਿਹਾਰਿਆ ਸਭੁ ਕਛੁ ਦੇਵਨਹਾਰ ॥
                   
                    
                                            
                        હે નાનક! પ્રભુના સેવકોએ આ જોઈ લીધું છે અને નિશ્ચય કરી લીધો છે કે દરેક દાન પ્રભુ તું જ દેવા વાળો છે
                                            
                    
                    
                
                                   
                    ਸਾਸਿ ਸਾਸਿ ਸਿਮਰਤ ਰਹਹਿ ਨਾਨਕ ਦਰਸ ਅਧਾਰ ॥੧॥
                   
                    
                                            
                        આ માટે જ તે માયા ટકી રહી છે પ્રભુના દર્શન ને પોતાની જિંદગીનો આશરો બનાવી લે શ્વાસે શ્વાસે તેને યાદ કરી લે. ॥૧॥
                                            
                    
                    
                
                                   
                    ਪਉੜੀ ॥
                   
                    
                                            
                        પગથિયું॥
                                            
                    
                    
                
                                   
                    ਦਦਾ ਦਾਤਾ ਏਕੁ ਹੈ ਸਭ ਕਉ ਦੇਵਨਹਾਰ ॥
                   
                    
                                            
                        એક પ્રભુ જ એવો દાતાર છે જે બધા જીવોને ભોજન પહોંચાડવામાં સમર્થ છે.
                                            
                    
                    
                
                                   
                    ਦੇਂਦੇ ਤੋਟਿ ਨ ਆਵਈ ਅਗਨਤ ਭਰੇ ਭੰਡਾਰ ॥
                   
                    
                                            
                        તેનો અનંત ખજાનો ભરેલો છે તે કેટલું પણ વહેંચે પણ તે ખજાનામાં કમી નથી આવતી.
                                            
                    
                    
                
                                   
                    ਦੈਨਹਾਰੁ ਸਦ ਜੀਵਨਹਾਰਾ ॥
                   
                    
                                            
                        એક પ્રભુ જ એવો દાતાર છે.
                                            
                    
                    
                
                                   
                    ਮਨ ਮੂਰਖ ਕਿਉ ਤਾਹਿ ਬਿਸਾਰਾ ॥
                   
                    
                                            
                        હે મૂર્ખ મન! તું સદાય દાતાર ને કેમ ભુલાવી દે છે જે હંમેશા તારા માથા ઉપર મોજુદ છે
                                            
                    
                    
                
                                   
                    ਦੋਸੁ ਨਹੀ ਕਾਹੂ ਕਉ ਮੀਤਾ ॥
                   
                    
                                            
                        હે મિત્ર! કોઈપણ જીવ ને દોષ પણ ન આપી શકીએ કે માયાના મોહમાં ફસાઈને તું દાતાર ને કેમ ભૂલી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਮਾਇਆ ਮੋਹ ਬੰਧੁ ਪ੍ਰਭਿ ਕੀਤਾ ॥
                   
                    
                                            
                        પરંતુ વાત એવી છે કે જીવની આત્મિક જીવનની રાહમાં પ્રભુ પોતે જ માયા નો મોહ બાંધીને બનાવીને રાખે છે.
                                            
                    
                    
                
                                   
                    ਦਰਦ ਨਿਵਾਰਹਿ ਜਾ ਕੇ ਆਪੇ ॥
                   
                    
                                            
                        હે નાનક! હે પ્રભુ! જે લોકોના દિલમાંથી તું પોતે માયાના મોહની સોઈ દૂર કરે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਤੇ ਤੇ ਗੁਰਮੁਖਿ ਧ੍ਰਾਪੇ ॥੩੪॥
                   
                    
                                            
                        તે ગુરુની શરણમાં પડીને માયા ની તરફથી તૃપ્ત થઈ જાય છે અને તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે ॥૩૪॥
                                            
                    
                    
                
                                   
                    ਸਲੋਕੁ ॥
                   
                    
                                            
                        શ્લોક॥
                                            
                    
                    
                
                                   
                    ਧਰ ਜੀਅਰੇ ਇਕ ਟੇਕ ਤੂ ਲਾਹਿ ਬਿਡਾਨੀ ਆਸ ॥
                   
                    
                                            
                        હે મારા પ્રાણ! ફક્ત પરમાત્માનો જ આશરો લે તેના વગર કોઈ બીજાની સહાયતાની ઉમ્મીદ છોડી દે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਈਐ ਕਾਰਜੁ ਆਵੈ ਰਾਸਿ ॥੧॥
                   
                    
                                            
                        હે નાનક! હંમેશા પ્રભુની યાદ મનમાં વસાવી જોઈએ દરેક કામ સફળ થઈ જાય છે ॥૧॥
                                            
                    
                    
                
                                   
                    ਪਉੜੀ ॥
                   
                    
                                            
                        પગથિયું॥
                                            
                    
                    
                
                                   
                    ਧਧਾ ਧਾਵਤ ਤਉ ਮਿਟੈ ਸੰਤਸੰਗਿ ਹੋਇ ਬਾਸੁ ॥
                   
                    
                                            
                        જો સંતો ની સંગત માં જવાનું થાય તો માયા ને માટે મારી ઉત્સુકતા પૂર્વક વાળી ભટકણ મટી જાય છે પણ આ કોઈ સહેલી રમત નથી.
                                            
                    
                    
                
                                   
                    ਧੁਰ ਤੇ ਕਿਰਪਾ ਕਰਹੁ ਆਪਿ ਤਉ ਹੋਇ ਮਨਹਿ ਪਰਗਾਸੁ ॥
                   
                    
                                            
                        હે પ્રભુ! જે જીવની ઉપર તું પોતાના મહેર કરે છે તેના મનમાં જીવનની સાચી સમજ પડી જાય છે  અને તેનો ભટકાવ સમાપ્ત થઈ જાય છે.
                                            
                    
                    
                
                                   
                    ਧਨੁ ਸਾਚਾ ਤੇਊ ਸਚ ਸਾਹਾ ॥
                   
                    
                                            
                        તેને એ જ્ઞાન થઇ જાય છે કે વાસ્તવમાં સાચો શાહુકાર તે જ છે
                                            
                    
                    
                
                                   
                    ਹਰਿ ਹਰਿ ਪੂੰਜੀ ਨਾਮ ਬਿਸਾਹਾ ॥
                   
                    
                                            
                        જેની પાસે હંમેશા સ્થિર રહેવા વાળું નામ ધન છે
                                            
                    
                    
                
                                   
                    ਧੀਰਜੁ ਜਸੁ ਸੋਭਾ ਤਿਹ ਬਨਿਆ ॥
                   
                    
                                            
                        જે હરિ નામની પૂંજી નો વેપાર કરે છે
                                            
                    
                    
                
                                   
                    ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸ੍ਰਵਨ ਜਿਹ ਸੁਨਿਆ ॥
                   
                    
                                            
                        જે લોકો હરિનામ કાન થી સાંભળે છે તેમની અંદર ગંભીરતા આવી જાય છે
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਮੁਖਿ ਜਿਹ ਘਟਿ ਰਹੇ ਸਮਾਈ ॥
                   
                    
                                            
                        તે આદર-સત્કાર ની કમાણી કરે છે ગુરુ દ્વારા જેના હૃદયમાં પ્રભુનું નામ વસે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਤਿਹ ਜਨ ਮਿਲੀ ਵਡਾਈ ॥੩੫॥
                   
                    
                                            
                        હે નાનક! તેમને લોક અને પરલોકમાં માન અને સન્માન પ્રાપ્ત થાય છે ॥૩૫॥
                                            
                    
                    
                
                                   
                    ਸਲੋਕੁ ॥
                   
                    
                                            
                        શ્લોક॥
                                            
                    
                    
                
                                   
                    ਨਾਨਕ ਨਾਮੁ ਨਾਮੁ ਜਪੁ ਜਪਿਆ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਰੰਗਿ ॥
                   
                    
                                            
                        હે નાનક! જે લોકોએ કામકાજ કરીને પ્રેમથી પ્રભુના નામનો જાપ કર્યો છે જે ક્યારેય  ભૂલી નથી ગયા
                                            
                    
                    
                
                                   
                    ਗੁਰਿ ਪੂਰੈ ਉਪਦੇਸਿਆ ਨਰਕੁ ਨਾਹਿ ਸਾਧਸੰਗਿ ॥੧॥
                   
                    
                                            
                        તેમને પૂર્ણ ગુરુએ પરમાત્માને તેની નજીક દેખાડી દીધો છે ગુરુની સંગતમાં રહીને તેમને ઘોર દુખનો અનુભવ નથી થયો ॥૧॥
                                            
                    
                    
                
                                   
                    ਪਉੜੀ ॥
                   
                    
                                            
                        પગથિયું  ॥
                                            
                    
                    
                
                                   
                    ਨੰਨਾ ਨਰਕਿ ਪਰਹਿ ਤੇ ਨਾਹੀ ॥
                   
                    
                                            
                        તે ઘોર દુઃખોના ખાડામાં નથી પડતા.
                                            
                    
                    
                
                                   
                    ਜਾ ਕੈ ਮਨਿ ਤਨਿ ਨਾਮੁ ਬਸਾਹੀ ॥
                   
                    
                                            
                        જેના મનમાં અને શરીરમાં પ્રભુનું નામ વસી રહે છે
                                            
                    
                    
                
                                   
                    ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਗੁਰਮੁਖਿ ਜੋ ਜਪਤੇ ॥
                   
                    
                                            
                        જે લોકો ગુરુ દ્વારા પ્રભુ નામ ના પદાર્થ નો ખજાનો જાણીને જપે છે
                                            
                    
                    
                
                                   
                    ਬਿਖੁ ਮਾਇਆ ਮਹਿ ਨਾ ਓਇ ਖਪਤੇ ॥
                   
                    
                                            
                        પછી તે આધ્યાત્મિક મૃત્યુ મરવા વાળી માયાના મોહમાં દોડભાગ નથી કરતા
                                            
                    
                    
                
                                   
                    ਨੰਨਾਕਾਰੁ ਨ ਹੋਤਾ ਤਾ ਕਹੁ ॥
                   
                    
                                            
                        તેમના જીવન સફર માં માયા કોઈ રોકટોક નથી કરી શકતી
                                            
                    
                    
                
                                   
                    ਨਾਮੁ ਮੰਤ੍ਰੁ ਗੁਰਿ ਦੀਨੋ ਜਾ ਕਹੁ ॥
                   
                    
                                            
                        ગુરુએ જેને મંત્રનામ દીધો