Guru Granth Sahib Translation Project

ગુરુ ગ્રંથ સાહિબ જી ગુજરાતી અનુવાદ

ગુરુ ગ્રાંથ સાહિબ, જે આદિ ગ્રાંથ તરીકે પણ ઓળખાય છે, સિખધર્મના મુખ્ય ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથને સિખ ગુરુઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, અને અંતિમ સંસ્કરણ 1604 માં ગુરૂ અર્જન દેવ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુ ગ્રાંથ સાહિબ એ સિખ ગુરુઓ, સંતો અને અન્ય ધાર્મિક સ્થિતિવાળા વ્યક્તિઓ દ્વારા લખાયું હોય છે અને તે સિખોનું શાશ્વત ગુરુ છે, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, જેમણે દેવનું એકત્વ, લોકોનું સમાનતા અને નિષ્કામ સેવા પર ભાર આપે છે.

ગુરુ ગ્રાંથ સાહિબ 1,430 પૃષ્ઠોથી બનાવવામાં આવ્યું છે અને દેવના પ્રકૃતિ, સત્યની જીવનશૈલીનું મહત્વ, દેવના નામ પર ધ્યાનનું મહત્વ અને અશિક્ષાઓ અને ક્રિયાઓનું ત્યાગ વિશેષક વિચારો શામકે ફેરવે છે.

 

ਜਿਨਿ ਮਨੁ ਰਾਖਿਆ ਅਗਨੀ ਪਾਇ ॥ 
તે તો પોતાના પ્રભુના મહત્વને જાણતી નથી અને દ્વૈતભાવના સ્નેહમાં જ લાગેલી રહે છે

ਤਿਸੁ ਸਦਾ ਅਨੰਦੁ ਹੋਵੈ ਦਿਨੁ ਰਾਤੀ ਪੂਰੈ ਭਾਗਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥ ਰਹਾਉ ॥ 
તે દિવસ-રાત હંમેશા આનંદમાં રહે છે અને સંપૂર્ણ ભાગ્યથી જ હરિ-નામની પ્રાપ્તિ થાય છે ॥વિરામ॥

ਨਾਨਕ ਆਪੇ ਵੇਖੈ ਆਪੇ ਸਚਿ ਲਾਏ ॥੪॥੭॥ 
હે નાનક! તે પોતે બધાને જોતો રહે છે અને પોતે જ મનુષ્યને સત્ય-નામમાં લગાડે છે ॥૪॥૭॥

ਹਰਿ ਹਰਿ ਬੂੰਦ ਭਏ ਹਰਿ ਸੁਆਮੀ ਹਮ ਚਾਤ੍ਰਿਕ ਬਿਲਲ ਬਿਲਲਾਤੀ ॥ 
હે સ્વામી હરિ! તારું હરિ-નામ વરસાદનું ટીપું બની ગયું છે અને હું બપૈયો તેનું સેવન કરવા માટે તડપી રહ્યો છું

ਹਲਤਿ ਪਲਤਿ ਮੁਖ ਊਜਲ ਹੋਈ ਹੈ ਨਿਤ ਧਿਆਈਐ ਹਰਿ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨਾ ॥ ਰਹਾਉ ॥ 
જો નિરંજન પરમપુરુષ પરમાત્માનું દરરોજ ધ્યાન-મનન કરવામાં આવે તો આ લોક તેમજ પરલોકમાં મુખ ઉજ્જવળ થાય છે ॥વિરામ॥

ਅਲੰਕਾਰ ਮਿਲਿ ਥੈਲੀ ਹੋਈ ਹੈ ਤਾ ਤੇ ਕਨਿਕ ਵਖਾਨੀ ॥੩॥ 
જ્યારે સોનાના ઘરેણાં પીગળીને એક થેલી બની જાય છે તો તે ઘરેણાઓને સોનુ જ કહેવાય છે ॥૩॥

ਨਿਮਖ ਨਿਮਖ ਤੁਮ ਹੀ ਪ੍ਰਤਿਪਾਲਹੁ ਹਮ ਬਾਰਿਕ ਤੁਮਰੇ ਧਾਰੇ ॥੧॥ 
ક્ષણ-ક્ષણ તું અમારું પાલન-પોષણ કરતો રહે, અમે તારા જ ઉત્પન્ન કરેલ બાળક છીએ ॥૧॥

ਤਾਣੁ ਮਾਣੁ ਦੀਬਾਣੁ ਸਾਚਾ ਨਾਨਕ ਕੀ ਪ੍ਰਭ ਟੇਕ ॥੪॥੨॥੨੦॥ 
હે નાનક! સાચો પ્રભુ જ તેનું બળ, માન-સમ્માન તેમજ દરબાર છે. પ્રભુ જ તેનો આધાર છે ॥૪॥૨॥૨૦॥

ਜਿਨਿ ਤੁਮ ਭੇਜੇ ਤਿਨਹਿ ਬੁਲਾਏ ਸੁਖ ਸਹਜ ਸੇਤੀ ਘਰਿ ਆਉ ॥ 
જે પરમાત્માએ તને દુનિયામાં મોકલ્યો છે, તેને જ હવે તે પાછો બોલાવી લીધો છે. છેવટે સુખ તેમજ આનંદ પૂર્વક પોતાના મૂળ ઘર પરમાત્માના ચરણોમાં પાછો આવી જા.

ਜਨ ਕੇ ਚਰਨ ਵਸਹਿ ਮੇਰੈ ਹੀਅਰੈ ਸੰਗਿ ਪੁਨੀਤਾ ਦੇਹੀ ॥ 
પરમાત્માના ભક્તોના ચરણ મારા હ્રદયમાં નિવાસ કરે છે અને તેની સંગતિ કરવાથી મારૂં શરીર પવિત્ર થઈ ગયું છે.

Scroll to Top
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/
jp1131 https://login-bobabet.net/ https://sugoi168daftar.com/ https://login-domino76.com/
https://e-learning.akperakbid-bhaktihusada.ac.id/storages/gacor/
https://siakba.kpu-mamuju.go.id/summer/gcr/