Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-152

Page 152

ਸਰਮ ਸੁਰਤਿ ਦੁਇ ਸਸੁਰ ਭਏ ॥ ઉદ્યમ અને ઊંચી બુદ્ધિ, આ બંને તે જીવ-સ્ત્રીના સાસુ-સસરા બને.
ਕਰਣੀ ਕਾਮਣਿ ਕਰਿ ਮਨ ਲਏ ॥੨॥ અને હે મન! જો જીવ ઉત્તમ જિંદગીને સ્ત્રી બનાવી લે ॥૨॥
ਸਾਹਾ ਸੰਜੋਗੁ ਵੀਆਹੁ ਵਿਜੋਗੁ ॥ જો સત્સંગમાં જવું પ્રભુની સાથે વિવાહનું મુહર્ત નિશ્ચિત હોય, જેમ વિવાહ માટે નિશ્ચિત થયેલું મુહર્ત ટાળી શકાતો નથી, તેમ સત્સંગથી ક્યારેય ના તૂટો જો સત્સંગમાં રહીને દુનિયાથી નિર્મોહરૂપ પ્રભુથી વિવાહ થઇ જાય;
ਸਚੁ ਸੰਤਤਿ ਕਹੁ ਨਾਨਕ ਜੋਗੁ ॥੩॥੩॥ નાનક કહે છે, તો આ વિવાહમાંથી સત્ય સંતાન છે, આ છે સાચો પ્રભુ મેળાપ ॥૩॥૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ ૧॥
ਪਉਣੈ ਪਾਣੀ ਅਗਨੀ ਕਾ ਮੇਲੁ ॥ જ્યારે હવા, પાણી અને આગ વગેરે તત્વોનો મેળાપ થાય છે ત્યારે આ શરીર બને છે.
ਚੰਚਲ ਚਪਲ ਬੁਧਿ ਕਾ ਖੇਲੁ ॥ અને આમાં ચંચળ અને ચપળ બુદ્ધિની દોડ-ભાગ શરુ થઇ જાય છે.
ਨਉ ਦਰਵਾਜੇ ਦਸਵਾ ਦੁਆਰੁ ॥ શરીરના નવ દ્વાર આ દોડ-ભાગમાં સામેલ રહે છે, ફક્ત દીમાગ જ છે જેનાથી આદ્યાત્મિક જીવનની સમજ પડી શકે છે
ਬੁਝੁ ਰੇ ਗਿਆਨੀ ਏਹੁ ਬੀਚਾਰੁ ॥੧॥ હે આદ્યાત્મિક જીવનની સમજવાળા મનુષ્ય! ગુરુની શરણ પડીને આ વાત સમજી લે ॥૧॥
ਕਥਤਾ ਬਕਤਾ ਸੁਨਤਾ ਸੋਈ ॥ હે ભાઈ! જે મનુષ્ય ગુરુની શરણ પડીને પોતાના આધ્યાત્મિક જીવનનું વિશ્લેષણ કરતો રહે છે તે મનુષ્ય આધ્યાત્મિક જીવનની સમજવાળો થઈ જાય છે.
ਆਪੁ ਬੀਚਾਰੇ ਸੁ ਗਿਆਨੀ ਹੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તેને આ સમજ આવી જાય છે કે તે પરમાત્મા જ દરેક જીવમાં વ્યાપક થઈને બોલનાર, સાંભળનાર છે ॥૧॥વિરામ॥
ਦੇਹੀ ਮਾਟੀ ਬੋਲੈ ਪਉਣੁ ॥ માટી વગેરે તત્વોથી બનેલ આ શરીરમાં શ્વાસ ચાલતો જ રહે છે. તેમ બીજું કંઈ મરતું નથી.
ਬੁਝੁ ਰੇ ਗਿਆਨੀ ਮੂਆ ਹੈ ਕਉਣੁ ॥ હે જ્ઞાનવાન મનુષ્ય! આ વાતને સમજ કે જ્યારે મનુષ્યને ગુરુ મળી જાય છે તો મનુષ્યની અંદર ફક્ત સ્વયંભાવની મૃત્યુ થાય છે,
ਮੂਈ ਸੁਰਤਿ ਬਾਦੁ ਅਹੰਕਾਰੁ ॥ હા, ગુરુને મળવાથી મનુષ્યની અંદરથી માયા પ્રતિ આકર્ષણ ખતમ થઈ જાય છે. માયા માટે મનનો ઝઘડો સમાપ્ત થઈ જાય છે.
ਓਹੁ ਨ ਮੂਆ ਜੋ ਦੇਖਣਹਾਰੁ ॥੨॥ મનુષ્યની અંદરથી માયાનો અહંકાર મરી જાય છે પરંતુ તે આત્મા નથી મરતી જે સૌની સંભાળ કરનાર પરમાત્માનો અંશ છે ॥૨॥
ਜੈ ਕਾਰਣਿ ਤਟਿ ਤੀਰਥ ਜਾਹੀ ॥ હે ભાઈ! જે નામ-રત્ન માટે લોકો તીર્થોનાં કિનારે જાય છે,
ਰਤਨ ਪਦਾਰਥ ਘਟ ਹੀ ਮਾਹੀ ॥ તે કિંમતી રત્ન મનુષ્યના હૃદયમાં જ વસે છે.
ਪੜਿ ਪੜਿ ਪੰਡਿਤੁ ਬਾਦੁ ਵਖਾਣੈ ॥ વેદ વગેરે પુસ્તકોના વિદ્વાન પંડિત વેદ વગેરે ધર્મ-પુસ્તકો વાંચી વાંચીને પણ ચર્ચા કરતો રહે છે.
ਭੀਤਰਿ ਹੋਦੀ ਵਸਤੁ ਨ ਜਾਣੈ ॥੩॥ તે પંડિત પોતાની અંદર વસેલા નામ-પદાર્થથી સંધિ નથી મેળવતો ॥૩॥
ਹਉ ਨ ਮੂਆ ਮੇਰੀ ਮੁਈ ਬਲਾਇ ॥ જે મનુષ્યને ગુરુએ પરમાત્માનાં દર્શન કરાવી દીધા. તેને દેખાવા લાગે છે કે પ્રભુ જન્મતો થતો મરતો નથી.
ਓਹੁ ਨ ਮੂਆ ਜੋ ਰਹਿਆ ਸਮਾਇ ॥ તેને આ દેખાવા લાગે છે કે જીવાત્મા મરતી નથી.
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਬ੍ਰਹਮੁ ਦਿਖਾਇਆ ॥ નાનક કહે છે, મનુષ્યની અંદરથી માયાની મમતારૂપી ચૂડેલ જ મરે છે.
ਮਰਤਾ ਜਾਤਾ ਨਦਰਿ ਨ ਆਇਆ ॥੪॥੪॥ બધા જીવોમાં વ્યાપક પરમાત્મા કયારેય મરતો નથી ॥૪॥૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ਦਖਣੀ ॥ ગૌરી રાગ મહેલ ૧, દક્ષિણ॥
ਸੁਣਿ ਸੁਣਿ ਬੂਝੈ ਮਾਨੈ ਨਾਉ ॥ ਤਾ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥ જે મનુષ્ય “સાચા ગુરુની સાચી શીખ” સાંભળી સાંભળીને તેને વિચારે સમજે છે અને આ વિશ્વાસ બનાવી લે છે કે પરમાત્માનું નામ જ વાસ્તવિક વાણિજ્ય-વ્યાપાર છે હું તેનાથી હંમેશા કુરબાન જાવ છું.
ਆਪਿ ਭੁਲਾਏ ਠਉਰ ਨ ਠਾਉ ॥ જે મનુષ્યને પ્રભુ આ બાજુથી તોડી દે છે, તેને કોઈ બીજો આધ્યાત્મિક સહારો નથી મળી શકતો.
ਤੂੰ ਸਮਝਾਵਹਿ ਮੇਲਿ ਮਿਲਾਉ ॥੧॥ હે પ્રભુ! જેને તું સ્વયં બક્ષે, તેને તું ગુરુની શિક્ષામાં મિલાવીને પોતાના ચરણોનો મેળાપ બક્ષે છે ॥૧॥
ਨਾਮੁ ਮਿਲੈ ਚਲੈ ਮੈ ਨਾਲਿ ॥ હે પ્રભુ! મારી આ જ પ્રાર્થના છે કે મને તારું નામ મળી જાય, તારું નામ જ જગતથી જતી વખતે મારી સાથે જઈ શકે છે.
ਬਿਨੁ ਨਾਵੈ ਬਾਧੀ ਸਭ ਕਾਲਿ ॥੧॥ ਰਹਾਉ ॥ તારા નામ સ્મરણ વગર આખો સંસાર મૌતના સહમમાં જકડાયેલ છે ॥૧॥વિરામ॥
ਖੇਤੀ ਵਣਜੁ ਨਾਵੈ ਕੀ ਓਟ ॥ હે ભાઈ! પરમાત્માના નામનો આશરો આ રીતે લો જેમ ખેતીને, વ્યાપારને પોતાના શારિરિક નિર્વાહનો સહારો બનાવો છો.
ਪਾਪੁ ਪੁੰਨੁ ਬੀਜ ਕੀ ਪੋਟ ॥ કોઈ પણ કરેલું પાપ કે પુણ્ય કર્મ દરેક જીવ માટે ભવિષ્ય માટે બીજની પોટલી બની જાય છે.
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਜੀਅ ਮਹਿ ਚੋਟ ॥ તે સારું ખરાબ કરેલું કામ મનની અંદર સંસ્કારરૂપમાં ટકીને તેવા કર્મ કરવા માટે પ્રેરણા કરતો રહે છે.
ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਚਲੇ ਮਨਿ ਖੋਟ ॥੨॥ જે લોકોના હૃદયમાં પ્રભુના નામની જગ્યાએ કામ-ક્રોધ વગેરે વિકાર ચોટ મારતા રહે છે, પ્રેરિત કરતા રહે છે તે લોકો પ્રભુનું નામ ભૂલીને અહીં મનમાં વિકારોની ખોટ લઈને ચાલ્યા જાય છે ॥૨॥
ਸਾਚੇ ਗੁਰ ਕੀ ਸਾਚੀ ਸੀਖ ॥ જે લોકોને સાચા સતગુરુની સાચી શિક્ષા પ્રાપ્ત થાય છે, તેનું મન શાંત રહે છે.
ਤਨੁ ਮਨੁ ਸੀਤਲੁ ਸਾਚੁ ਪਰੀਖ ॥ તે હંમેશા કાયમ રહેનાર પરમાત્માને ઓળખી લે છે, સંધિ મેળવી લે છે.
ਜਲ ਪੁਰਾਇਨਿ ਰਸ ਕਮਲ ਪਰੀਖ ॥ જેમ પાણીની ચતુર્ભુજ, પાણીનું કમળફુલ પાણી વગર જીવિત રહી શકતા નથી, તેમ જ તેનો જીવ પ્રભુ નામની બિછડન સહન કરી શકતી નથી.
ਸਬਦਿ ਰਤੇ ਮੀਠੇ ਰਸ ਈਖ ॥੩॥ તે ગુરુના રંગમાં રંગાયેલ રહે છે, તે મીઠા સ્વભાવવાળો હોય છે જેમ શેરડીનો રસ મીઠો છે ॥૩॥
ਹੁਕਮਿ ਸੰਜੋਗੀ ਗੜਿ ਦਸ ਦੁਆਰ ॥ પ્રભુના હુકમમાં પૂર્વ જન્મના કરેલા કર્મોના સંસ્કારો અનુસાર સંત અપાર પ્રભુની જ્યોતિમાં મળીને આ દસ-દ્વારી શરીર-કિલ્લામાં વસે છે.
ਪੰਚ ਵਸਹਿ ਮਿਲਿ ਜੋਤਿ ਅਪਾਰ ॥ કામ-ક્રોધ વગેરે કોઈ વિકાર આ કિલ્લામાં તેના પર ઇજા નથી કરતા.
ਆਪਿ ਤੁਲੈ ਆਪੇ ਵਣਜਾਰ ॥ તેની અંદર પ્રભુ પોતે નામ-વસ્તુ બનીને વ્યાપાર થઇ રહ્યો છે,
ਨਾਨਕ ਨਾਮਿ ਸਵਾਰਣਹਾਰ ॥੪॥੫॥ હે નાનક! તે સંતોને પોતાના નામમાં જોડીને પોતે જ તેનું જીવન ઉત્તમ બનાવે છે ॥૪॥૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ૧॥
ਜਾਤੋ ਜਾਇ ਕਹਾ ਤੇ ਆਵੈ ॥ પરંતુ આ કેમ સમજ આવે કે આ ઈચ્છા ક્યાંથી આવે છે?
ਕਹ ਉਪਜੈ ਕਹ ਜਾਇ ਸਮਾਵੈ ॥ ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થાય છે, ક્યાં જઈને સમાપ્ત થઈ જાય છે?
ਕਿਉ ਬਾਧਿਓ ਕਿਉ ਮੁਕਤੀ ਪਾਵੈ ॥ મનુષ્ય કેમ આ ઈચ્છામાં બંધાઈ જાય છે? કેમ એનાથી મુક્તિ મેળવે છે?
ਕਿਉ ਅਬਿਨਾਸੀ ਸਹਜਿ ਸਮਾਵੈ ॥੧॥ મુક્તિ મેળવીને કેમ અટળ આધ્યાત્મિક સ્થિતિમાં ટકી જાય છે? ॥૧॥
ਨਾਮੁ ਰਿਦੈ ਅੰਮ੍ਰਿਤੁ ਮੁਖਿ ਨਾਮੁ ॥ જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ-અમૃત વસે છે. જે મનુષ્ય મુખથી પ્રભુનું નામ ઉચ્ચારે છે
ਨਰਹਰ ਨਾਮੁ ਨਰਹਰ ਨਿਹਕਾਮੁ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પ્રભુનું નામ લઈને પ્રભુની જેમ ઈચ્છા રહિત થઇ જાય છે ॥૧॥વિરામ॥
ਸਹਜੇ ਆਵੈ ਸਹਜੇ ਜਾਇ ॥ ગુરુની સન્મુખ હોવાથી આ સમજ આવે છે કે ઇચ્છા કુદરતી નિયમ અનુસાર પેદા થઈ જાય છે. કુદરતી નિયમ અનુસાર જ સમાપ્ત થઈ જાય છે.
ਮਨ ਤੇ ਉਪਜੈ ਮਨ ਮਾਹਿ ਸਮਾਇ ॥ મન્મુખતાની હાલતમાં મનથી પેદા થાય છે ગુરુના સન્મુખ હોવાથી મનમાં જ સમાપ્ત થઇ જાય છે.
ਗੁਰਮੁਖਿ ਮੁਕਤੋ ਬੰਧੁ ਨ ਪਾਇ ॥ જે મનુષ્ય ગુરુની સન્મુખ રહે છે, તે ઈચ્છાથી બચી રહે છે. ઈચ્છા તેની રાહમાં અવરોધનથી નાખી શકતી.
ਸਬਦੁ ਬੀਚਾਰਿ ਛੁਟੈ ਹਰਿ ਨਾਇ ॥੨॥ ગુરુના શબ્દને વિચારીને તે મનુષ્ય પ્રભુના નામ દ્વારા ઈચ્છાના જાળમાંથી બચી જાય છે ॥૨॥
ਤਰਵਰ ਪੰਖੀ ਬਹੁ ਨਿਸਿ ਬਾਸੁ ॥ જેમ રાતના અનેક પક્ષી વૃક્ષઓ પર નિવાસ કરી લે છે તેમ જ જીવ જગતમાં રાત- નિવાસ માટે આવે છે, કોઈ સુખી છે કોઈ દુઃખી છે.
ਸੁਖ ਦੁਖੀਆ ਮਨਿ ਮੋਹ ਵਿਣਾਸੁ ॥ કોઈના મનમાં માયાનો મોહ બની જાય છે અને તે આદ્યાત્મિક મૌત ગળે લગાવી લે છે.
ਸਾਝ ਬਿਹਾਗ ਤਕਹਿ ਆਗਾਸੁ ॥ પક્ષી સાંજે વૃક્ષ પર આવી ટકે છે, સવારે આકાશને જુએ છે અજવાળું જોઈને દસેય દિશાઓમાં ઉડી જાય છે,
ਦਹ ਦਿਸਿ ਧਾਵਹਿ ਕਰਮਿ ਲਿਖਿਆਸੁ ॥੩॥ તેમ જ જીવ કરેલા કર્મોના સંસ્કારો અનુસાર દસેય દિશાઓમાં ભટકતા ફરે છે ।।૩।।
error: Content is protected !!
Scroll to Top
https://apidiv.undipa.ac.id/adodb/snsgacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://biroorpeg.tualkota.go.id/birodemo/ https://biroorpeg.tualkota.go.id/public/ggacor/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ jp1131
https://fisip-an.umb.ac.id/wp-content/pstgacor/ https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://apidiv.undipa.ac.id/adodb/snsgacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://biroorpeg.tualkota.go.id/birodemo/ https://biroorpeg.tualkota.go.id/public/ggacor/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ jp1131
https://fisip-an.umb.ac.id/wp-content/pstgacor/ https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html