Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-128

Page 128

ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਮਨਮੁਖ ਪੜਹਿ ਪੰਡਿਤ ਕਹਾਵਹਿ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય વેદ વગેરે ધાર્મિક પુસ્તકો વાંચે છે અને આ કારણે પોતાને પંડિત-વિદ્વાન કહેવડાવે છે.
ਦੂਜੈ ਭਾਇ ਮਹਾ ਦੁਖੁ ਪਾਵਹਿ ॥ પરંતુ, તો પણ તે માયાના પ્રેમમાં ટકેલો રહે છે, ધાર્મિક પુસ્તકો વંચાતા હોવા છતાં પણ અહંકાર વગેરેનું ખુબ દુ:ખ સહન કરતો રહે છે.
ਬਿਖਿਆ ਮਾਤੇ ਕਿਛੁ ਸੂਝੈ ਨਾਹੀ ਫਿਰਿ ਫਿਰਿ ਜੂਨੀ ਆਵਣਿਆ ॥੧॥ માયાના મોહમાં મસ્ત રહેવાથી તેને આધ્યાત્મિક જીવનની કાંઈ પણ સમજ નથી હોતી. તે વારંવાર યોનિઓમાં ભટકતો રહે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਉਮੈ ਮਾਰਿ ਮਿਲਾਵਣਿਆ ॥ હે ભાઈ! હું તો તે મનુષ્યોથી હંમેશા કુરબાન જાવ છું જે અહંકાર દૂર કરીને ગુરુ ચરણોમાં મળી રહે છે.
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਹਰਿ ਮਨਿ ਵਸਿਆ ਹਰਿ ਰਸੁ ਸਹਜਿ ਪੀਆਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની શરણ પડવાને કારણે પરમાત્મા તેના મનમાં આવીને વસે છે. આધ્યાત્મિક સ્થિરતામા ટકીને તે પરમાત્માના મેળાપનો આનંદ લે છે. ।।૧।।વિરામ।।
ਵੇਦੁ ਪੜਹਿ ਹਰਿ ਰਸੁ ਨਹੀ ਆਇਆ ॥ પોતાને પંડિત કહેવનાર લોકો વેદ તો વાંચે છે પરંતુ તેને પરમાત્માના મેળાપનો આનંદ નથી આવતો.
ਵਾਦੁ ਵਖਾਣਹਿ ਮੋਹੇ ਮਾਇਆ ॥ વેદ વગેરે વાંચીને તો તે ફક્ત કોઈને કોઈ ધર્મ ચર્ચા તેમજ વાતચીત જ બીજા લોકોને સંભળાવે છે. પરંતુ સ્વયં તે માયાના મોહમાં જ ટકી રહે છે.
ਅਗਿਆਨਮਤੀ ਸਦਾ ਅੰਧਿਆਰਾ ਗੁਰਮੁਖਿ ਬੂਝਿ ਹਰਿ ਗਾਵਣਿਆ ॥੨॥ તેની પોતાની બુદ્ધિ બેસમજીવાળી જ રહે છે. તેની અંદર માયાના મોહનો અંધકાર ટકી રહે છે. ગુરુની શરણ પડનાર મનુષ્ય જ ગુરુ દ્વારા બુદ્ધિ લઈને પરમાત્માની મહિમા કરી શકે છે ।।૨।।
ਅਕਥੋ ਕਥੀਐ ਸਬਦਿ ਸੁਹਾਵੈ ॥ ਗੁਰਮਤੀ ਮਨਿ ਸਚੋ ਭਾਵੈ ॥ જે હૃદય માં અકથ પરમાત્માની મહિમા થતી રહે તે હૃદયમાં ગુરુના શબ્દની કૃપાથી પરમાત્મા સુંદર લાગવા લાગે છે, ગુરુના ઉપદેશથી હંમેશા સ્થિર પ્રભુ મનુષ્ય ના મનને પ્રેમાળ લાગવા લાગે છે.
ਸਚੋ ਸਚੁ ਰਵਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਇਹੁ ਮਨੁ ਸਚਿ ਰੰਗਾਵਣਿਆ ॥੩॥ ગુરુની શરણ પડનાર મનુષ્ય દિવસ રાત હંમેશા સ્થિર પરમાત્માને જ સ્મરણ કરતો રહે છે. તેનું આ મન હંમેશા સ્થિર પ્રભુના પ્રેમ રંગમાં રંગાયેલું રહે છે ।।૩।।
ਜੋ ਸਚਿ ਰਤੇ ਤਿਨ ਸਚੋ ਭਾਵੈ ॥ જે મનુષ્ય હંમેશા સ્થિર રહેનાર પરમાત્માના પ્રેમ રંગમાં રંગાયેલો રહે છે. તેને તે હંમેશા સ્થિર રહેનાર પ્રભુ પ્રેમાળ લાગે છે.
ਆਪੇ ਦੇਇ ਨ ਪਛੋਤਾਵੈ ॥ આ દાન પરમાત્મા પોતે જ તેને આપે છે. આ દાન આપીને તે પસ્તાતો નથી
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸਦਾ ਸਚੁ ਜਾਤਾ ਮਿਲਿ ਸਚੇ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੪॥ કારણ કે આ દાનની કૃપાથી ગુરુના શબ્દમાં જોડાઈને તે હંમેશા સ્થિર પ્રભુની સાથે ગાઢ સંધિ બનાવી રાખે છે અને હંમેશા સ્થિર પ્રભુના ચરણોમાં મળીને આધ્યાત્મિક આનંદ લે છે ।।૪।।
ਕੂੜੁ ਕੁਸਤੁ ਤਿਨਾ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ॥ આવા મનુષ્યોને હૃદયોના અસત્યને સ્પર્શ કરી શકતા નથી,
ਗੁਰ ਪਰਸਾਦੀ ਅਨਦਿਨੁ ਜਾਗੈ ॥ કપટી સ્પર્શ કરી શકતા નથી. વિકારોની ગંદકી લાગતી નથી.
ਨਿਰਮਲ ਨਾਮੁ ਵਸੈ ਘਟ ਭੀਤਰਿ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਵਣਿਆ ॥੫॥ જે મનુષ્યના હૃદયમાં પવિત્ર સ્વરૂપ પરમાત્માનું નામ વસે છે. તે ગુરુની કૃપાથી દરેક સમય માયાના હુમલાથી સચેત રહે છે. તેનું ધ્યાન પરમાત્માની જ્યોતિમાં મળેલું રહે છે ।।૫।।
ਤ੍ਰੈ ਗੁਣ ਪੜਹਿ ਹਰਿ ਤਤੁ ਨ ਜਾਣਹਿ ॥ તે જગતના વાસ્તવિક પ્રભુની સાથે ગાઢ સંધિ નથી રાખતા અને તે હંમેશા ત્રિગુણી માયાના લેખ જ વાંચ્યા રહે છે.
ਮੂਲਹੁ ਭੁਲੇ ਗੁਰ ਸਬਦੁ ਨ ਪਛਾਣਹਿ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દ સાથે સંધિ નથી રાખતા તે જગતના મૂળ પરમાત્માની યાદથી વંચિત રહે છે.
ਮੋਹ ਬਿਆਪੇ ਕਿਛੁ ਸੂਝੈ ਨਾਹੀ ਗੁਰ ਸਬਦੀ ਹਰਿ ਪਾਵਣਿਆ ॥੬॥ માયાના મોહમાં અસ્થિર પગલે ચાલવાવાળા તે મનુષ્યોને પરમાત્માની ભક્તિ કરવા વિશે કાંઈ પણ સુઝતું નથી. હે ભાઈ! ગુરુના શબ્દની કૃપાથી જ પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે ।।૬।।
ਵੇਦੁ ਪੁਕਾਰੈ ਤ੍ਰਿਬਿਧਿ ਮਾਇਆ ॥ પંડિત વેદ વગેરે ધર્મ પુસ્તકોને ઊંચે ઊંચે વાંચે છે. પરંતુ તેની અંદર ત્રિગુણી માયાનો પ્રભાવ બની રહે છે.
ਮਨਮੁਖ ਨ ਬੂਝਹਿ ਦੂਜੈ ਭਾਇਆ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય આધ્યાત્મિક જીવનને નથી સમજતો તેનું મન માયાના પ્રેમમાં જ ટકેલુ રહે છે.
ਤ੍ਰੈ ਗੁਣ ਪੜਹਿ ਹਰਿ ਏਕੁ ਨ ਜਾਣਹਿ ਬਿਨੁ ਬੂਝੇ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੭॥ તે આ ધર્મ પુસ્તકોને ત્રિગુણી માયા કમાવવા માટે વાંચે છે, એક પરમાત્મા સાથે સંધિ નથી રાખતા, ધર્મ પુસ્તકો વાંચતો હોવા છતાં પણ આ ભેદને સમજ્યા વિના દુઃખ જ મેળવે છે ।।૭।।
ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਆਪਿ ਮਿਲਾਏ ॥ પરંતુ, જીવોનું પણ શું વશ? જયારે પરમાત્માની પોતાની મંજુરી હોય છે ત્યારે તે સ્વયં જ જીવોને પોતાના ચરણોમાં મળાવે છે.
ਗੁਰ ਸਬਦੀ ਸਹਸਾ ਦੂਖੁ ਚੁਕਾਏ ॥ ગુરુના શબ્દ દ્વારા તેનું સંયમ તેમજ દુઃખ દૂર કરે છે
ਨਾਨਕ ਨਾਵੈ ਕੀ ਸਚੀ ਵਡਿਆਈ ਨਾਮੋ ਮੰਨਿ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੮॥੩੦॥੩੧॥ હે નાનક! જે મનુષ્યને પરમાત્મા પોતાનું નામ જપવાની હંમેશા સ્થિર રહેનારી ઈજ્જત દે છે. તે મનુષ્ય પ્રભુના નામ સ્મરણને જ જીવન હેતુ માનીને આધ્યાત્મિક આનંદનું સુખ મેળવે છે ।।૮।।૩૦।।૩૧।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਨਿਰਗੁਣੁ ਸਰਗੁਣੁ ਆਪੇ ਸੋਈ ॥ તે પરમાત્મા સ્વયં જ તે સ્વરૂપવાળો છે જેમાં માયાના ત્રણ ગુણોનું લેશ માત્ર પણ અસ્તિત્વ હોતું નથી. સ્વયં જ તે સ્વરૂપવાળો છે જેમાં માયાના ત્રણ ગુણો હાજર છે.
ਤਤੁ ਪਛਾਣੈ ਸੋ ਪੰਡਿਤੁ ਹੋਈ ॥ આકાર-રહિત પણ પોતે જ છે અને દેખાઇ દેતો આકાર પણ પોતે જ છે. જે મનુષ્ય તેની વાસ્તવિકતાને ઓળખે છે તે વાસ્તવિકતાની સાથે સંધિ નાખે છે. તે પંડિત બની જાય છે.
ਆਪਿ ਤਰੈ ਸਗਲੇ ਕੁਲ ਤਾਰੈ ਹਰਿ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੧॥ તે મનુષ્ય પોતે સંસાર સમુદ્રથી પાર પાડે છે. તે હંમેશા પરમાત્માના નામને પોતાના મનમાં વસાવી રાખે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਰਸੁ ਚਖਿ ਸਾਦੁ ਪਾਵਣਿਆ ॥ હું તે લોકોથી હંમેશા કુરબાન જાવ છું જે પરમાત્માનું નામ રસ ચાખીને તેનું આધ્યાત્મિક આનંદ લે છે.
ਹਰਿ ਰਸੁ ਚਾਖਹਿ ਸੇ ਜਨ ਨਿਰਮਲ ਨਿਰਮਲ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્ય હરિ નામનો રસ ચાખે છે તે પવિત્ર આત્મા થઇ જાય છે. તે પવિત્ર પ્રભુનું નામ હંમેશા સ્મરણ કરે છે ।।૧।।વિરામ।।
ਸੋ ਨਿਹਕਰਮੀ ਜੋ ਸਬਦੁ ਬੀਚਾਰੇ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દને પોતાના મનમાં વસાવે છે. તે દુનિયાના કાર્ય-વ્યવહાર વાસના રહિત થઈને કરે છે.
ਅੰਤਰਿ ਤਤੁ ਗਿਆਨਿ ਹਉਮੈ ਮਾਰੇ ॥ તેની અંદર જગતના મૂળ પ્રભુ પ્રગટ થઈ જાય છે. તે ગુરુના આપેલા જ્ઞાનની સહાયતાથી પોતાની અંદરથી અહંકારને દૂર કરી લે છે.
ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਨਉ ਨਿਧਿ ਪਾਏ ਤ੍ਰੈ ਗੁਣ ਮੇਟਿ ਸਮਾਵਣਿਆ ॥੨॥ તે પરમાત્માના નામ ખજાનાને શોધી લે છે જે તેના માટે દુનિયાના નવ ખજાના જ છે. આ નામ પદાર્થની કૃપાથી તે માયાના ત્રણ ગુણોના પ્રભાવ કાઢીને પ્રભુ ચરણોમાં લીન રહે છે ।।૨।।
ਹਉਮੈ ਕਰੈ ਨਿਹਕਰਮੀ ਨ ਹੋਵੈ ॥ જે મનુષ્ય “હું કરું છું હું કરું છું” ની રટણ લગાવી રાખે છે તે વાસના રહિત નથી થઈ શકતા.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਹਉਮੈ ਖੋਵੈ ॥ ગુરુની કૃપાથી જ કોઈ દુર્લભ મનુષ્ય અહંકારને દૂર કરી શકે છે.
ਅੰਤਰਿ ਬਿਬੇਕੁ ਸਦਾ ਆਪੁ ਵੀਚਾਰੇ ਗੁਰ ਸਬਦੀ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੩॥ જે મનુષ્ય અહંકારને દૂર કરી લે છે તેની અંદર સારા-ખરાબ કામોની પરખની સમજ જન્મે છે. તે હંમેશા પોતાના આધ્યાત્મિક જીવનને વિચારતો રહે છે ।।૩।।
ਹਰਿ ਸਰੁ ਸਾਗਰੁ ਨਿਰਮਲੁ ਸੋਈ ॥ હે ભાઈ! તે પરમાત્મા જ પવિત્ર માનસરોવર છે, પવિત્ર સમુદ્ર છે, પવિત્ર તીર્થ છે
ਸੰਤ ਚੁਗਹਿ ਨਿਤ ਗੁਰਮੁਖਿ ਹੋਈ ॥ સંત ગુરુની શરણ પડીને તેમાંથી હંમેશા પ્રભુ નામરૂપી મોતી ચણે છે.
ਇਸਨਾਨੁ ਕਰਹਿ ਸਦਾ ਦਿਨੁ ਰਾਤੀ ਹਉਮੈ ਮੈਲੁ ਚੁਕਾਵਣਿਆ ॥੪॥ સંત હંમેશા દિવસ રાત તે સરોવરમાં સ્નાન કરે છે તથા પોતાની અંદરથી અહંકારની ગંદકી કાઢતા રહે છે ।।૪।।
ਨਿਰਮਲ ਹੰਸਾ ਪ੍ਰੇਮ ਪਿਆਰਿ ॥ તે મનુષ્ય જાણે સાફ સુથરો હંસ છે જે પ્રભુના પ્રેમ પ્રેમમાં ટકી રહે છે.
ਹਰਿ ਸਰਿ ਵਸੈ ਹਉਮੈ ਮਾਰਿ ॥ તે પોતાની અંદરથી અહંકારને દૂર કરીને પરમાત્મા સરોવરમાં નિવાસ બનાવી રાખે છે.
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/